ધોરણ-૭ સામાજિક વિજ્ઞાન પ્રથમસત્ર
પાઠ-૧ : બે મહારાજ્યો
૧ – કનોજ
૦૧
|
હર્ષવર્ધનનો સમયગાળો જણાવો.
|
ઈ.સ. ૬૦૬ થી ૬૪૭
| |
૦૨
|
હર્ષવર્ધનના પિતાનું નામ જણાવો.
|
પ્રભાકરવર્ધન
| |
૦૩
|
હર્ષવર્ધનના મોટાભાઈનું નામ જણાવો.
|
રાજ્યવર્ધન
| |
૦૪
|
રાજ્યવર્ધનનું મોત કોના કારણે થયું ?
|
ગૌડ રાજવી શશાંકને કારણે
| |
૦૫
|
હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું ?
|
રાજ્યશ્રી
| |
૦૬
|
હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીને કોને કેદ કરી હતી ?
|
માળવાના રાજા દેવગુપ્તે
| |
૦૭
|
હર્ષવર્ધને કોની સલાહથી રાજગાદી સંભાળી ?
|
રાજ્યના આગેવાનોની સલાહથી
| |
૦૮
|
હર્ષવર્ધને કઈ રાજગાદી સંભાળી ?
|
થાણેશ્વરની રાજગાદી
| |
૦૯
|
બૌદ્ધ સાધુનું નામ શું હતું ?
|
દિવાકર મિત્ર
| |
૧૦
|
હર્ષવર્ધને માળવાના કયા રાજાને હરાવ્યો ?
|
દેવગુપ્ત
| |
૧૧
|
હર્ષવર્ધને કામરૂપ (આસામ)ના કયા રાજા સાથે મૈત્રીસંબંધો બાંધ્યા ?
|
ભાસ્કરવર્મન
| |
૧૨
|
હર્ષવર્ધનને દક્ષિણના કયા રાજવીને હરાવવામાં સફળતામળી નહીં ?
|
ચાલુક્ય રાજવી પુલકેશી બીજો
| |
૧૩
|
હર્ષવર્ધને સતત કેટલા વર્ષ સુધી વિજયયાત્રા કરી ?
|
સાત વર્ષ
| |
૧૪
|
હર્ષવર્ધન પોતાના રાજ્યની જાતે દેખરેખ રાખવા માટેશું કરતો હતો ?
|
પ્રવાસ કરતો હતો
| |
૧૫
|
હર્ષવર્ધને પોતાની દિનચર્યાને કેટલા ભાગમાં વહેંચીહતી ?
|
ત્રણ ભાગમાં
| |
૧૬
|
હર્ષવર્ધનની દિનચર્યાના ત્રણ ભાગ કયા કયા છે ?
|
૧.વહીવટ માટે ૨.પ્રજા કલ્યાણ માટે ૩.ધાર્મિક કાર્યો માટે
| |
૧૭
|
હર્ષવર્ધન કેવા કાર્યો કરવામાં ભોજન પણ ભૂલી જતો હતો ?
|
સદ્કાર્યો કરવામાં
| |
૧૮
|
હર્ષવર્ધનના મંત્રીઓમાં કોનો કોનો સમાવેશ થતો હતો ?
|
સેનાપતિ,પ્રતિહાર(દ્વારપાલ),સંધિવિગ્રાહક(વિદેશમંત્રી),રાજદૂત,પરરાજ્યમંત્રી,મહાદંડનાયક (વડાન્યાયાધીશ),અક્ષપટલિક(નોંધણીકરનાર)
| |
૧૯
|
હર્ષવર્ધને શેની પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ?
|
જીવહિંસા પર
| |
૨૦
|
હર્ષવર્ધન પ્રતિવર્ષ શેનું આયોજન કરતો હતો ?
|
બૌદ્ધધર્મ ચર્ચા-સભા
| |
૨૧
|
હર્ષવર્ધન દર પાંચ વર્ષે શેનું આયોજન કરતો હતો ?
|
પ્રયાગ મુકામે ધર્મપરિષદનું આયોજન
| |
૨૨
|
હર્ષવર્ધનના દરબારની શોભામાં કોના કારણે વૃદ્ધિ થતી હતી ?
|
સુસંસ્કૃત સાહિત્યકાર મહાકવિ બાણભટ્ટ
| |
૨૩
|
બાણભટ્ટની પ્રખ્યાત કૃતિઓ કઈ છે ?
|
હર્ષચરિત, કાદમ્બરી
| |
૨૪
|
બાણભટ્ટે કઈ ભાષામાં પોતાની કૃતિઓ લખી છે ?
|
સંસ્કૃત ભાષામાં
| |
૨૫
|
હર્ષવર્ધને રચેલા ત્રણ નાટકોના નામ આપો.
|
નાગાનંદ,રત્નાવલિ,પ્રિયદર્શિકા
| |
૨૬
|
હર્ષવર્ધનના રાજ્યમાં કઈ મહાન વિદ્યાપીઠ આવેલી હતી ?
|
નાલંદા વિદ્યાપીઠ
| |
૨૭
|
હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે કેટલા ગામ આપ્યા હતા ?
|
૧૦૦ જેટલાં ગામ
| |
૨૮
|
લોહ,સોમલ અને પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રીનું નામ આપો.
|
નાગાર્જુન
| |
૨૯
|
નાગાર્જુન કઈ વિદ્યાપીઠ સાથે સંકળાયેલા હતા ?
|
નાલંદા વિદ્યાપીઠ
| |
૩૦
|
નાલંદા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને કેવી રીતે પ્રવેશ આપવામાં આવતો હતો ?
|
પ્રવેશ પરીક્ષા પાસ કરે તેને
| |
૩૧
|
નાલંદા વિદ્યાપીઠમાં રહેવા, જમવા તથા શિક્ષણ મેળવવાની વ્યવસ્થા કેવી હતી ?
|
નિ:શુલ્ક હતી
| |
૩૨
|
નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું ?
|
ધર્મગંજ
| |
૩૩
|
હર્ષવર્ધનના સમયમાં પ્રજામાં કયા કયા કુરિવાજો હતા ?
|
સતીપ્રથા,બાળલગ્નો,બહુલગ્નોની પ્રથા
| |
૩૪
|
હર્ષવર્ધનના સમયમાં લોકો કેવા અલંકારો ધારણ કરતાં હતા ?
|
ફૂલમાળા,વેઢ,વીંટીઓ,કડાં,કંગન,હાર વગેરે
| |
૩૫
|
હર્ષવર્ધનના સમયમાં ગામડાઓમાં ફરીને લોકોને મનોરંજન કોણ પૂરું પાડતું હતું ?
|
નટ અને મદારી
| |
૩૬
|
હર્ષવર્ધનના સમયમાં પ્રજાનો મુખ્ય વ્યવસાય કયો હતો ?
|
કૃષિ અને પશુપાલન
| |
૩૭
|
હર્ષવર્ધનના સમયમાં જમીન મહેસૂલ કેટલું લેવામાં આવતું હતું ?
|
૧:૬ (ઉપજનો છટ્ઠો ભાગ)
| |
૩૮
|
હર્ષવર્ધનના સમયમાં આંતર-બાહ્ય વ્યાપાર કોને હસ્તક હતો ?
|
વૈશ્યોને હસ્તક
| |
૩૯
|
વ્યાપાર માટે કયાંથી કયાં સુધી સળંગ રાજમાર્ગની સુવિધા રાજ્ય તરફથી કરવામાં આવી હતી ?
|
પાટલીપુત્રથી ભૃગુકચ્છ બંદર (હાલનું ભરૂચ) સુધી
| |
૪૦
|
વ્યાપાર વિનિમય માટે કેવા સિક્કાનું ચલણ હતું ?
|
સોના-ચાંદીના સિક્કાનું ચલણ
| |
૪૧
|
કઈ કઈ વસ્તુઓની નિકાસ કરવામાં આવતી હતી ?
|
અલંકારો,મૂર્તિઓ,હાથીદાંત,ઇમારતી લાકડાનું રાચરચીલું બનાવી તેની નિકાસ થતી
| |
૪૨
|
હર્ષવર્ધનના સમયમાં ભારતમાં આવેલ ચીની મુસાફરનું નામ શું હતું ?
|
હ્યુ-એન-ત્સાંગ
| |
૪૩
|
હ્યુ-એન-ત્સાંગ શા માટે ભારત આવ્યો હતો ?
|
બૌદ્ધધર્મના અભ્યાસ માટે
| |
૪૪
|
હ્યુ-એન-ત્સાંગે કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં ૫ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો ?
|
નાલંદા વિદ્યાપીઠ
| |
૪૫
|
હ્યુ-એન-ત્સાંગ ક્યારે ચીન પરત ફર્યો ?
|
ઈ.સ. ૬૪૫ માં
| |
૪૬
|
હ્યુ-એન-ત્સાંગ કયા રસ્તે ચીન પરત ફર્યો ?
|
મધ્ય એશિયાના રસ્તે થઈ ચીન પરત ફર્યો
| |
૪૭
|
હ્યુ-એન-ત્સાંગ પોતાની સાથે શું શું લેતો ગયો ?
|
કેટલાંક પુસ્તકો,અવશેષો અને મૂર્તિઓ
| |
૪૮
|
હર્ષવર્ધને ઉજવેલ કઈ બૌદ્ધ ધર્મપરિષદમાં હ્યુ-એન-ત્સાંગે ભાગ લીધો હતો ?
|
પ્રયાગની છઠ્ઠી બૌદ્ધ ધર્મપરિષદમાં
| |
૪૯
|
હ્યુ-એન-ત્સાંગના મતે હર્ષવર્ધનના રાજ્યોમાં કેટલાં બૌદ્ધ મઠો હતો ?
|
૧૦૦ બૌદ્ધ મઠો
|
૦૧
|
દક્ષિણના કયા રાજા સામે હર્ષવર્ધનની હાર થઈ હતી ?
|
પુલકેશી બીજો
| |
૦૨
|
દક્ષિણ ભારતમાં ચાલુક્ય (સોલંકી) વંશે કયા નગરમાં પોતાની રાજધાની રાખી ?
|
વાતાપી નગરમાં (બાદામી કર્ણાટક)
| |
૦૩
|
અશ્વમેઘ યજ્ઞ કોને કરાવ્યો હતો ?
|
પુલકેશી પહેલાએ
| |
૦૪
|
તેના ધ્વજમાં શેનું ચિહ્ન હતું ?
|
વરાહાવતારનું ચિહ્ન
| |
૦૫
|
પુલકેશી પહેલા પછી તેમની ગાદી કોને સંભાળી હતી ?
|
પુલકેશી પહેલાનો પુત્ર કીર્તિવર્મા
| |
૦૬
|
કીર્તિવર્મા પછી રાજગાદી કોને સંભાળી હતી ?
|
પુલકેશી પહેલાનો ભાઈ મંગલેશ
| |
૦૭
|
મંગલેશ રાજા બન્યા પછી તેને કયું મંદિર બંધાવ્યું હતું ?
|
વિષ્ણુમંદિર
| |
૦૮
|
મંગલેશ પછી રાજગાદી કોને સંભાળી હતી ?
|
પુલકેશી બીજો
| |
૦૯
|
પુલકેશી બીજાનો સમયગાળો જણાવો.
|
ઈ.સ. ૬૧૦ થી ૬૪૨ સુધી
| |
૧૦
|
પુલકેશી બીજાએ આશરે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું ?
|
૩૦ વર્ષ સુધી
| |
૧૧
|
પુલકેશી બીજાએ કયા કયા પ્રદેશો જીત્યા હતા ?
|
લાટ (દક્ષિણ ગુજરાત), ગુર્જર (ઉત્તર ગુજરાત), કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી પ્રદેશો, આન્ધ્રપ્રદેશ
| |
૧૨
|
પુલકેશી બીજો અને હર્ષવર્ધન કયાં ભેગા થયા અને મોટું યુદ્ધ થયું ?
|
નર્મદા પાસે
| |
૧૩
|
હર્ષવર્ધનની વિજયકૂચ કોને થંભાવી દીધી ?
|
પુલકેશી બીજાએ
| |
૧૪
|
હર્ષવર્ધન – પુલકેશી વિગ્રહથી કનોજનું સામ્રાજ્ય ક્યાં સુધી આવીને અટકી ગયું ?
|
નર્મદા સુધી
| |
૧૫
|
પુલકેશી બીજો શેનો શોખીન હતો ?
|
કળા (કલા) નો
| |
૧૬
|
પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી ?
|
વાતાપી અને ધારાપુરીની ગુફાઓ, અજંતાની ગુફાઓ
| |
૧૭
|
પુલકેશી બીજાનું મૃત્યુ કેવી રીતે થયું ?
|
કાંચીવરમના પલ્લવ વંશના રાજા સાથે યુદ્ધમાં લડતાં લડતાં પુલકેશી બીજાનું મૃત્યુ થયું (ઈ.સ. ૬૪૨ માં)
| |
૧૮
|
હર્ષવર્ધનનું મૃત્યુ ક્યારે થયું હતું ?
|
પુલકેશી બીજાના મૃત્યુ પછી પાંચ વર્ષે (ઈ.સ. ૬૪૭ માં)
|
No comments:
Post a Comment