Tuesday, April 30, 2013

ક્રિયાત્મક સંશોધન


(૧) વિદ્યાર્થીઓ કાવ્યનો રસાસ્વાદ માણી શકતા નથી : હાર્દિક ટમાલીયા

(૨) ત્રણ ચાર દિવસની લાંબાગાળાની રજા બાદ વિદ્યાર્થીઓ એક બે દિવસ શાળાએ આવતા નથી : નિધી ચૌહાણ

(૩) ધોરણ – ૮ ના વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં રસ ધરાવતા નથી : વિવેક જોષી

(૪) તાલીમાર્થીઓ સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ નહિવત કરે છે : ડૉ. અભિપ્સાબેન યાજ્ઞિક

(૫) ધોરણ – ૧૧ ના વિદ્યાર્થીઓ ભાષાની લેખિત કે મૌખિક અભિવ્યક્તિમાં આલંકારિકતા લાવી શકતા નથી : મહેશ કેરાલીયા

(૬) ધોરણ – ૯ ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયના કવિઓ અને લેખકોના પરિચય પ્રત્યે અસભાનતા દાખવે છે : અર્ચના ખાવડીયા

(૭) ધોરણ – ૮ ના બાળકો માતૃભાષામાં જોડણીની  ભૂલો કરે છે : પલાણીયા મયૂરસિંહ

(૮) ધોરણ – ૮ ના બાળકોમાં વર્ગખંડ અધ્યાપન અને સ્વયંશિક્ષણના તફાવતનો અભ્યાસ : આહિર ગિરીશ

No comments:

Post a Comment